દમણવાડા ગ્રા.પં. દ્વારા કેરિયર પસંદગીના સંદર્ભમાં આયોજીત કાઉન્સેલીંગ સેમિનાર એક અભિનવ પ્રયોગઃ આશિષ મોહન
દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશન દ્વારા આયોજીત કારકિર્દી માર્ગદર્શન શિબિરમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલું ઉમદા માર્ગદર્શન દમણ જિ.પં.ના પ્રમુખ બાબુભાઈ પટેલ, ઉપ પ્રમુખ મૈત્રી...

