સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિ મુર્તિની વિસર્જન કરવામાં આવ્યુ. દમણગંગા રિવરફ્રન્ટ ખાતે બનાવવામાં આવેલ કુત્રિમ તળાવની અંદર મુર્તિઓનું વિસર્જન કરવામા આવ્યું...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14: દાદરા નગર હવેલીમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મુખ્ય રસ્તાઓ પણ ચંદ્રભૂમિ જેવા બની ગયા...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.14 સેલવાસ વાપી મેઈન રોડ પર એક વાઈનશોપને પરમીશન મળી રહે એ માટે 25 વર્ષ જુના શિવજીના મંદિરને હટાવી દેતા સ્થાનિકોની...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.1રઃ દાદરા નગર હવેલી જિલ્લા કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા સેલવાસ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમા...