સેલવાસમાં સોસાયટીઓમા ગણપતિ મૂર્તિના સ્થાપના મંડળમા ભાવિકભક્તો દ્વારા સત્યનારાયણ કથાનું આયોજન કરવામા આવ્યું હતું અને સુખ શાંતિની પ્રાર્થના કરી હતી....
સેલવાસ, તા.10 દાદરા નગર હવેલીમા નવા 01કોરોના પોઝીટીવ કેસો નોંધાયો છે.પ્રદેશમા હાલમા 05સક્રિય કેસ છે,અત્યાર સુધીમા 5904કેસ રીકવર થઇ ચુક્યા છે, ત્રણ વ્યક્તિનુ મોત થયેલ...
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.૦૬: રાષ્ટ્રીય વિધિ સેવા પ્રાધિકરણ નવી દિલ્હી તેમજ દાદરા નગર હવેલી તેમજ દમણ-દીવ વિધિ સેવા પ્રાધિકરણ નિર્દેશ પ્રમાણે જિલ્લા વિધિ...