દાનહમાં ગાયોને ટક્કર મારી મોત નિપજાવવાનો સિલસિલો યથાવત્ રવિવારની રાત્રે અથાલ પાસે રસ્તા ઉપર બેસેલી ગાયોને ટ્રકચાલકે મારેલી ટક્કરમાં ચાર ગાયોના ઘટના સ્થળે જ થયેલા મોતઃ ત્રણને ગંભીર ઈજા
છાશવારે અકસ્માત સર્જી મુંગા-અબોલ જીવોને મોતને ઘાટ ઉતારનારા ગુનેગારો તેમજ પશુમાલિકો સામે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી લોકોની ઉગ્ર માંગણી (વર્તમાન પ્રવાહ...

