26મી જાન્યુઆરી, ગણતંત્ર દિવસ નિમિત્તે કર્તવ્ય પથ, નવી દીલ્હીમાં યોજાનારી પરેડ માટે દાનહ અને દમણ-દીવના એન.એસ.એસ.ના બે સ્વયંસેવકોની પસંદગી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 : ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલય, નવી દીલ્હીના અંતર્ગત ‘રાષ્ટ્રીય સેવા યોજના’ નિર્દેશાલય દ્વારા 01 જાન્યુઆરીથી 31...

