April 28, 2024
Vartman Pravah

Category : ઉમરગામ

Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ભિલાડથી સોનલબેન ગુમ થયા

vartmanpravah
વલસાડ, તા.૨૩: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ, જીવનજીપાડા, ખાતે રહેતી તેમજ મૂળ રહે. જુમેદા, થાના-નંદુરભાઇ, તા.જિ.નંદરભાઇની સોનલબેન પુરલીકભાઇ પાટીલ તા.૧૪/૫/૨૦૨૨ના રોજ બપોરે ૩-૩૦ કલાકે ભિલાડથી...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

મોહનગામના દિપકભાઇ ગુમ

vartmanpravah
વલસાડ તા.૨૩: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મોહનગામ, પલસેટ ફળિયા, ખાતે રહેતા દિપકભાઇ કિશનભાઇ પટેલ, તા.૪/૫/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્‍યાની આસપાસ પોતાના ઘરેથી રાધાસ્‍વામી સત્‍સંગ બીયાસમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લામાં કોવિડ- ૧૯ રસીકરણ મેગા કેમ્‍પને સુંદર પ્રતિસાદ: ૯૬૪૮ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

vartmanpravah
વલસાડ તા.૨૩: વલસાડ જિલ્લાનાં હેલ્‍થ કેર વર્કરો , ફ્રન્‍ટલાઇન વર્કરો તથા ૬૦ વર્ષથી વધુ વયનાં વ્‍યક્‍તિઓને બુસ્‍ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે તેમજ ૧૨ થી...
Breaking Newsઉમરગામખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ બનતાં દમણ-દીવના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાન હરિશભાઈ પટેલનું વિશ્વ વિખ્‍યાત કથાકાર મેહુલભાઈ જાનીએ કરેલું અભિવાદન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાન શ્રી હરિશભાઈ પટેલની ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

બામટી ખાતે રૂા. 5.47 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય અને રૂા.1.87 કરોડના ખર્ચે કોમ્‍યુનીટી હોલ બનાવાશે

vartmanpravah
રાજ્‍ય નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.20 વલસાડ...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

ભિલાડથી સુરભીકુમારી ગુમ

vartmanpravah
વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ કંકાવટી પાર્ક, બી- વીંગ, ફલેટ નંબર ૧૦૩ ખાતે રહેતી સુરભીકુમારી અશોકકુમાર સીંગ તા.૧૧/પ/૨૦૨૨ના રોજ સવારે ૭-૦૦ વાગ્યે ઘરેથી...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ડહેલીથી મળેલા મૃતક અશોકભાઇ અંગે

vartmanpravah
વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ નરોલી બ્રીજની પાસે આઝાદભાઇના ભંગારના ગોડાઉનમાં રહેતા અશોકભાઇનો મૃતદેહ તા.૪/પ/૨૦૨૨ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યા પહેલાં ડહેલી હાંડલપાડા ખાતેથી...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

ડહેલીથી મળેલા અજાણ્યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah
વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ટોકનપાડા ગામે વાપીથી મુંબઇ જતા રેલવે ટ્રેકની અપ ડાઉન લાઇન ઉપર કિ.મી. ૧પ૭/ ૧૩, ૧૧ ની વચ્ચે તા.૧૧/પ/૨૦૨૨ના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

કિસાન સમ્માનનિધિનો લાભ મેળવતા ખેડૂતો ધ્યાન આપે

vartmanpravah
વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજના અંતર્ગત જોડાયેલા અને લાભ લેતા ખેડૂતોએ આગામી હપ્તા માટે આધાર ઇ-કે.વાય.સી. અને આધાર સીડિંગ કરાવવું ફરજિયાત છે....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

મહિલા સામખ્ય દ્વારા ધરમપુર ખાતે “મારી વ્યથા મને માર્ગદર્શન” અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah
વલસાડ તા.૨૦ઃ મહિલા સામખ્ય વલસાડ, શિક્ષણ વિભાગ, દ્વારા મારી વ્યથા મને માર્ગદર્શન એક દિવસીય વર્કશોપ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ, ધરમપુર ખાતે યોજવામાં આવ્યો હતો. આજના યંત્રવત...