મંગળવારે પાલઘરમાં ગુડ્ઝ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાના કારણે બુધવારે પણ રેલ વ્યવહાર ઉપર પડેલી અસર
કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો તો કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ જ્યારે કેટલીક ટ્રેનોને સુરતના ઉધના-જળગાંવ એક્સપ્રેસને કલ્યાણ રૂટ ઉપર ડાઈવર્ટ કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)...

