અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે
સિયાવર રામચંદ્ર કી જય સિયાવર રામચંદ્ર કી જય આદરણીય મંચ, તમામ સંતો અને ઋષિઓ, અહીં હાજર રહેલા અને વિશ્વના ખૂણે ખૂણે અમારી સાથે જોડાયેલા તમામ...

