દમણ-દીવના ઉદ્યોગોના નવજીવન માટે 50 ટકા જી.એસ.ટી. માફ કરવા સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત
નાણાંકીય વર્ષ 1લી એપ્રિલથી 31મી માર્ચના સ્થાને 1લી જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર કરવા સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં કરેલું મહત્ત્વનું સૂચન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવી દિલ્હી,...

