નવરાત્રીને લઈ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન માટે રોજ હજારો ભાવિકો ઉમટી રહ્યા છે
નવરાત્રી આદ્યશક્તિ ઉપાસનાનું પર્વ હોવાથી માતાજીના દર્શન કરવાની પરંપરા ઉજાગર થઈ રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: ગત રવિવારથી આદ્યશક્તિ જગદંબાની નવલી નવરાત્રીનો...

