તમામ ગામડાઓમાં ‘‘ગાર્બેજ ફ્રી ઈન્ડિયા’ ની થીમ સાથે ગામો કચરામુક્ત બને તે માટે સવારે 10 કલાકે કામગીરી થશે આ ભગીરથ કાર્યમાં રાજ્યના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ...
વલસાડ જિલ્લામાં મહિને 180થી 200 જેટલા હૃદય રોગના દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી થાય છે વર્ષ 2023ની થીમ પણ ‘‘Use heart, know heart” છે એટલે કે તમારા હૃદયને...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.27 : ‘વિશ્વ પ્રવાસન દિવસ’ નિમિત્તે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન વિભાગ...