સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહમાં આયોજીત ત્રિ-દિવસીય ગર્ભાશય અને સ્તનના કેન્સરની નિઃશુલ્ક તપાસનો 293 મહિલાઓએ લીધેલો લાભ
સેલવાસ શહેર અને ખાનવેલ જેવા આદિવાસી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ તપાસ માટે આગળ આવતાં પ્રશાસન દ્વારા ચલાવવામાં આવેલ જાગૃતિ અભિયાનની દેખાયેલી અસર (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

