દાનહના કાપડ ઉદ્યોગના પ્રતિનિધિઓ જોડે ભારતીય રેલવેના જનરલ મેનેજર અનુ ત્યાગીની મહત્વની બેઠક
રેલવે દ્વારા માલવાહન પરિવહનના ફાયદા સમજાવ્યાઃ રોડ માર્ગે માલસામાન પરિવહનનો સરેરાશ ખર્ચ રૂા.3.60ની સામે રેલ માર્ગે પ્રતિ ટન ફક્ત રૂા.1.60નો આવતો ખર્ચ (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

