જકાત રૂપે રોજના ઉઘરાવાતા રૂા.50ની રકમ વધુ હોવાથી તેને ઘટાડવા ગરીબ વેપારીઓએ કરેલી અરજઃ જકાતની ઉઘરાણી કરાયા બાદ વેપારીઓને તેની રસીદો પણ નહીં અપાતી હોવાની...
કરાર અનુસાર ‘સંતાના’ની નુકસાન ભરપાઈ તરીકે દમણના ચંદ્રગઢ અને ઇંદ્રગઢ નામના બે કિલ્લા અને દાદરા નગર હવેલી પરગણાનાં 72 ગામોનું મહેસૂલ ઉઘરાવવાનો હક પોર્ટુગીઝોએ મેળવ્યો...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25 : સંઘપ્રદેશ દાનહમાં ભારે વરસાદનાકારણે રસ્તાઓની હાલત અત્યંત દયનીય અને ખખડધજ થઈ ગઈ છે જેના કારણે જનમાનસને ઘણી તકલીફોનો...
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) સેલવાસ, તા.25 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ દાનહમાં નવી ઔદ્યોગિક નીતિને અસરકારક બનાવવા અને નવા ઔદ્યોગિક વિસ્તારને વિકસિત કરવા...