વલસાડ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ માટે જિલ્લા કલેક્ટરને પાઠવેલું આવેદનપત્ર
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના શ્રી અજીતસિંહ ઠાકોર, શ્રી હરેશ પટેલ, નલિની પટેલ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ...

