કુકેરી અને સુરખાઈમાં આયુષ્માન ભારત હેલ્થ અને વેલનેસ સેન્ટરના મકાનો જર્જરિત બનતા દર્દીઓ અને કર્મચારીઓને જીવનું જોખમ
મકાનના પગથિયાં તેમજ દીવાલો – પીલ્લરો પર મસમોટી તીરાડો પડી જવાથી પરિસ્થિતિ જોખમાય જતાં તપાસમાં આવતી સગર્ભા મહિલાઓ તેમજ નાના ભૂલકાંઓને રસીકરણમાં લવાતા ભયભીત વાતાવરણમાં...

