વાપીના ગાંધીવાદી અગ્રણી પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાની ગુજરાત વિદ્યાપીઠમાં ટ્રસ્ટી તરીકે નિમણૂંક
ગુજરાત વિદ્યાપીઠ કુલપતિ રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ નવા ટ્રસ્ટીગણની રચના કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05 : મહાત્મા ગાંધીજીના હસ્તે અમદાવાદમાં સ્થપાયેલ ગાંધીવાદી શૈક્ષણિકસંસ્થાન ગુજરાત...

