વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. 18: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિલ્સન હિલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર વલસાડ અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા. 18: નવસારી શહેરમાં કાલિયાવાડી ભૂતફળિયા ખાતે આવેલી આંગણવાડીમાં જન્માષ્ટમીની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આંગણવાડીમાં નાના ભુલકાંઓ વિવિધ વેશભૂષાથી સજજ...
વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. 18: 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતાને 75 વર્ષ પૂરા થતાં સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હતો. જે અંતર્ગત...
• પ્રાકૃતિક ખેતી માટે સરકાર પણ કટિબધ્ધિ છે અને એ માટે સરકારે ખેડૂતો માટે આણંદ ખાતે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની રચના કરી છે- મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ...
(ભાગ-1) સંઘપ્રદેશના લોકોની વિચારશક્તિમાં આવેલા પરિવર્તન અને બદલાયેલા વ્યવહાર પાછળના મનોવૈજ્ઞાનિક રહસ્યનું ‘વર્તમાન પ્રવાહ’ દ્વારા કરાયેલું પૃથ્થકરણ દમણના તત્કાલિન કલેક્ટર એમ.એસ.ખાન ખુબ જ પ્રેક્ટ્કિલ હોવાથી...