સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29 દાદરા નગર હવેલીના ઉપરવાસ અને ખાનવેલ વિસ્તારમાં પડેલ ભારે વરસાદને કારણે સાકરતોડ નદીમાં આવેલ ભારે પૂરના કારણે ખાનવેલ,તલાવલી અને...