સેલવાસમા મહારાષ્ટ્ર સમાજ અને જય મહારાષ્ટ્ર વારકરી ભજન મંડળી દ્વારા શંભાજી બ્રિગેડના સહયોગ દ્વારા દેવશ્ય એકાદશી નિમિતે વિઠઠલ રુક્મણીની પાલખી યાત્રા કાઢવામા આવી હતી જેની...
1988 બેચના નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી નરેન્દ્ર કુમારે પોતાના કાર્યકાળ દરમિયાન પ્રશાસનિક અને આર્થિક નીતિના ક્ષેત્રે લીધેલા વિવિધ નિર્ણયોની આજે પણ પ્રશાસનિક વર્તુળોમાં થતી પ્રશંસા (વર્તમાન...
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે જિ.પં. પ્રમુખ અને સભ્યોએ કરેલી ચર્ચાનું મળી રહેલું હકારાત્મક પરિણામ પ્રશાસકશ્રીનાસલાહકાર વિકાસ આનંદે જિ.પં. સભ્યો અને સરપંચો સાથે કરેલી સમીક્ષા...
દમણવાડાની ફૂલવાડી ખાતેની આંગણવાડી(નંદઘર)માં કુપોષિત બાળકો અને તેમની માતા, સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત અને સમાજ કલ્યાણ સચિવ ભાનુ પ્રભાએ...
દીવના લોકોની વિકાસ ઉપર મહોરઃ અપક્ષોનો કરૂણ રકાસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.10 દીવ નગરપાલિકાની 7 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીનું શનિવારે જાહેર થયેલા પરિણામમાં...