(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02 સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે 90 જેટલા ખેડૂતોને ખરીફની ખેતી માટે બિયારણ અને જૈવિક ખાતરનું વિતરણ...
દમણમાં વિશ્વ વિભૂતિ ‘ભારત રત્ન’ ડો. બાબા સાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા પ્રવૃત્ત એવા ભગવાનભાઈ તાયડેના ધર્મપત્ની કરૂણાતાઈ તાયડનું તેમના વતન મહારાષ્ટ્રના મુર્તિજાપુર ગામમાં...
અનામત બેઠકોના ડ્રો બાદ હવે સુરક્ષિત બેઠકોની શરૂ થયેલી શોધ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ,તા.02 આજે કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનર શ્રી નરેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં દીવ...
આદિવાસી દર્દીઓને મફતમાં લોહી આપવાની યોજનાનો પણ કરાયેલો સમાવેશ વરસાદ પડે તે પહેલાં બાકી કામો પૂર્ણ કરવા અને ખેડૂતોને બિયારણ-ખાતર આપવા તાકીદ કરતા આદિજાતિ મંત્રી...