દાનહના કલેક્ટર ડો. રાકેશ મિન્હાસના દિશા-નિર્દેશ હેઠળ રેવન્યુ શિબિર યોજાઈ : 450થી વધુ લોકોએ આ રેવન્યુ સેવાનો લીધેલો લાભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 દાનહના કલેક્ટર ડો. રાકેશ મિન્હાસના દિશા-નિર્દેશ હેઠળ રેવન્યુ વિભાગ દાદરા પટેલાદના નિવાસીઓ માટે દાદરા પંચાયત હોલ ખાતે રેવન્યુ સેવાઓ...

