વાપી છરવાડા સંસ્કાર વિદ્યાપીઠમાં સ્વાસ્થ્ય તપાસ શિબિર યોજાઈ : 250 દર્દીઓએ લાભ લીધો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: રવિવારે છરવાડા સ્થિથ મંજુબેન દાયમા મેમોરિયલ સંસ્કાર વિદ્યાપીઠમાં ઉર્મિલ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ તથા ઉર્મિલ દેસાઈ હોસ્પિટલ અને એ ટુ ઝેડ...

