નિરંકારી સતગુરુની શિક્ષાઓથી પ્રેરણા લઈ 304 નિરંકારી ભક્તોએ ભિલાડમાં કર્યું રક્તદાન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: નિરંકારી સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજના દૈવી ઉપદેશોની પ્રેરણાથી 304 નિરંકારી ભક્તોએ ભિલાડમાં રક્તદાન કર્યું. નિરંકારી મિશનની ભિલાડ શાખામાં...

