ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.15: ઉમરગામ તાલુકા માટે આજનો શક્તિની આરાધના પર્વનો પ્રથમ દિવસ શુકનિયાળ સાબિત થયો છે. રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે...