વલસાડ જિલ્લામાં અનંત ચૌદશ ગણેશ ઉત્સવના છેલ્લા દિવસે હજારો શ્રીજી મૂર્તિઓનું ભાવિકોએ ભાવપૂર્વક વિસર્જન યાત્રા યોજી
ઢોલ, ત્રાસા, ડી.જે. શણગારેલ ટ્રેક્ટર, ગાડીઓમાં શ્રીજીને બિરાજમાન કરી વાપી, વલસાડ, ધરમપુરમાં ભવ્ય વિસર્જન યાત્રાઓ યોજાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.17: ભાદરવા મહિનાની ગણેશ ચતુર્થીના...

