આવતી કાલ તા.17મી સપ્ટેમ્બરના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 74મો જન્મ દિવસ છે. ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા...
આજે પ્રદેશમાં થનારા વિવિધ સેવાકીય કામો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.16 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ આવતી કાલ તા.17મી સપ્ટેમ્બરના રોજ...
સોમનાથ જંક્શનથી કચીગામ ચાર રસ્તા સુધીના રસ્તાનું કરવામાં આવી રહેલું નવનિર્માણ કાર્યઃ તમામ વાહનચાલકો-પ્રવાસીઓને કચીગામ તળાવથી રીંગણવાડાના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અનુરોધ (વર્તમાન પ્રવાહ ન્યુઝ...
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: માનવ ઉત્થાન સેવા સમિતિ વલસાડ શાખામાં સદ્દગુરુદેવ શ્રી સતપાલજી મહારાજજીનો પાવન જન્મોત્સવ ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15 : દાદરા નગર હવેલીમાં એક વર્ષ પહેલા નરોલી ગામે ગેરકાયદેસર ચોરી કરેલા ઓઈલના કારોબાર પર પોલીસે દરોડો પાડી મોટી માત્રામાં...
બે પરિવાર રેલવે યાર્ડમાં રાત્રે દર્શન કરી પરત આવતા હતા ત્યારે બે મોપેડને કારે ટક્કર મારી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વલસાડ રાજનગર સોના...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.15: સરીગામ ભીલાડ વિસ્તારમાં શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 14 મી સપ્ટેમ્બરનાં રોજ ભગવાન ચાર ભુજાજી રેવાડી યાત્રાનું આયોજન કરવામાં...