‘‘પરીક્ષા પે ચર્ચા”માં ભાગ લેનાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 38 શિક્ષકો અને 7 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ પત્ર લખી દેશની પ્રગતિ માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘‘પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 38...

