સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ‘‘બાળ લગ્ન મુક્ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત પંચાયતો, શાળાઓ અને કાર્યાલયોમાં જનજાગૃતિ રેલી, મશાલ રેલી અને શપથ ગ્રહણ કાર્યક્રમો યોજાયા
સમાજ કલ્યાણ વિભાગના નિયામક મનોજકુમાર પાંડેએ ‘‘બાળ લગ્ન મુક્ત સંઘપ્રદેશ” અભિયાન હેઠળ પ્રોફેસરો, મુખ્ય શિક્ષકો, શિક્ષકો, ગ્રામ પંચાયતના સરપંચો, વોર્ડ સભ્યો, જિ.પં. સભ્યો, આંગણવાડી કાર્યકર...

