પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે કુપોષિત બાળકોના ઘરે જઈ પરિવારને સમજાવવા કરેલો અનોખો પ્રયાસ
દમણવાડા ગ્રા.પં.ના કુપોષણ મુક્ત અભિયાનના પ્રભારી અધિકારી તરીકે નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે પૌષ્ટિક કિટનું પણ કુપોષિત બાળકોના ઘરે જઈ કરેલું વિતરણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

