દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા પં. દીન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિને ‘અંત્યોદય સંકલ્પ’ દિવસ તરીકે મનાવાયો
વર્તમાન મોદી સરકારની યોજનામાં પંડિત દીન દયાળના સ્વપ્નોની આપૂર્તિ થઈ રહી છે અને ગરીબ કલ્યાણને આપવામાં આવી રહેલી અગ્રતાઃ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ (વર્તમાન...

