દમણજિલ્લા અને સત્ર ન્યાયાલયનો ચુકાદો : વેઈટર અર્જુનની હત્યા કેસના આરોપી કૃષ્ણ બહાદુરને આજીવન કેદઃ રૂા.5000નો દંડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.14 : જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં લગભગ ત્રણ વર્ષની ચાલી રહેલા એક યુવકની હત્યાના કેસમાં આજે વિદ્વાન ન્યાયાધીશ શ્રી શ્રીધર...

