દાનહ ફૂડ એન્ડ સેફટી વિભાગની મીઠાઈની દુકાનોમાં ચકાસણી અવિરત ચાલુઃ પદાર્થ ખાવા યોગ્ય છે કે નહીં તેની જાહેરાત કરાતી નથી
ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા તપાસના નામે થતા તાયફા પણ છાના નહીં રહેતા હવે ‘ખેલ’ કરતા અધિકારીઓ-કર્મચારીઓ ઉપર પ્રશાસને કેન્દ્રિત કરેલી બાજનજર (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

