સંઘપ્રદેશપ્રશાસનનું કડક વલણઃ દલવાડા ગૌશાળામાં પશુઓના કમોતના સંદર્ભમાં બે સામે ફરિયાદ
નાની દમણના દલવાડા ખાતેની ગૌશાળાનું સંચાલન ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયત નહીં પરંતુ જય જલારામ પીડાગ્રસ્ત ગૌશાળા ટ્રસ્ટ દ્વારા કરાતું હોવાની જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારીએ...

