અયોધ્યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્મ ભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં સોમવાર તા.22મી જાન્યુ.એ સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં દારુ-બિયરની દુકાનો અને નોનવેજનું વેચાણ બંધ રહેશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.19: સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં અયોધ્યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્મ ભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં તા.22મી...

