સરીગામ સીતારામ ફાઉન્ડેશન ટ્રસ્ટની પ્રશંસનીય શિક્ષણલક્ષી કામગીરીથી ગરીબ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છવાયેલી ખુશી
ટ્રસ્ટના ચેરમેન કિર્તિ રાય અને પ્રતિક રાયે ‘અમે ભણાવીશું’ ના અભિગમ હેઠળ150થી ગરીબ વિદ્યાર્થીઓને શાળામાં અપાવેલું એડમિશન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક), સરીગામ, તા.24 સરીગામ સીતારામ...

