દાનહના લોકો હવે શ્રમજીવી કે ગુલામ નથી રહ્યાઃ પોતાના સ્વાર્થ માટે પક્ષ અને કાર્યકરોનો ઉપયોગ કરવાની નીતિ બંધ કરવા સાંસદ પરિવારને મળેલો સબક
ડેલકર પરિવાર પાસે જનતા દળ (યુ)નો સરળ વિકલ્પ હોવા છતાં લોકસભાની પેટા ચૂંટણીમાં દાનહના મોટાભાગના ઉદ્યોગોની હેડ ઓફિસ અને હેડ ક્વાર્ટર મુંબઈ હોવાથી શિવસેનાની પોતાના...

