દક્ષિણ ગુજરાતના તેજતર્રાર અને જાણિતા પત્રકાર શ્રી યુસુફભાઈ શેખ ફાની દુનિયા છોડીને ચાલી ગયા હોવાની આજે ખબર મળતાં ‘લોક પ્રહરી’માં તેમની સાથે ગાળેલો સમય તાજો...
પડોશના ગુજરાત કે મહારાષ્ટ્રમાં થતા કોમી દંગલની આગ ક્યારેય પણ દમણ-દીવમાં પ્રગટી નથી પરંતુ લેસ્ટરની ઘટનામાં દમણ-દીવના કેટલાક મૂળ ભારતીય મુસ્લિમો પણ પાકિસ્તાનીઓના હાથા બન્યા...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.20: આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય મેયર્સ કોન્ફરન્સનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉદ્્ઘાટન કર્યું હતું. આ સંમેલનમાં...
દાદરા નગર હવેલી અને દમણ-દીવના દબાયેલા, કચડાયેલા અને ઉપેક્ષિત વર્ગના બાળકોની ઉઘાડેલી શિક્ષણની ભૂખ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દાનહમાં આઝાદી બાદ પહેલી વખત 2011માં શરૂ...
દમણ-દીવમાં સાંસદ પુત્ર કેતનભાઈ પટેલની રાજનીતિ પણ પરવાને ચડી હતી 2004ની લોકસભા ચૂંટણીમાં દમણ-દીવ બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલ બીજી ટર્મ માટે...
ડેલકર પરિવાર પાસે જનતા દળ (યુ)નો સરળ વિકલ્પ હોવા છતાં લોકસભાની પેટા ચૂંટણીમાં દાનહના મોટાભાગના ઉદ્યોગોની હેડ ઓફિસ અને હેડ ક્વાર્ટર મુંબઈ હોવાથી શિવસેનાની પોતાના...