December 14, 2025
Vartman Pravah

Category : તંત્રી લેખ

Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદેશ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસનની યોજનાઓ અને વિકાસકામોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની સમાનતા અને પં. દીન દયાળ ઉપાધ્‍યાયની અંત્‍યોદય નીતિનું પડતું પ્રતિબિંબ

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસને સમાજના હાંસિયામાં રહેલા વર્ગને બેઠો કરવા માટે શિક્ષણને એક અમોઘ શષા તરીકેના ઉપયોગનો કરેલો પ્રારંભ પ્રદેશમાં પંચાયતી રાજના માળખાને વધુ સુદૃઢ અને પ્રજાભિમુખ...
તંત્રી લેખસેલવાસ

દાનહના રાજકીય ઘમ્‍મર વલોણાંમાં હવે જનતા દળ (યુ) જ તારણહાર બનશે..!

vartmanpravah
દાનહના સાંસદ કલાબેન ડેલકરે રાષ્‍ટ્રપતિ પદના આદિવાસી ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જાહેરમાં તરફેણ નહીં કરી આદિવાસી સમાજ સાથે કરેલો વિશ્વાસઘાત  તત્‍કાલિન સાંસદ મોહનભાઈ ડેલકર પોતાના 30...
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજીત મેરેથોન અને ટગ ઓફ વોરમાં વિજેતાઓને પુરસ્‍કાર અપાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17: આઝાદીના 75 વર્ષની ઉજવણીઅંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ...
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

સંદર્ભઃ દીવ ન.પા.માં પ્રમુખ પદની મહિલા આરક્ષિત સામાન્‍ય બેઠક ઉપર અનુ.જાતિની મહિલાની પસંદગી

vartmanpravah
મોદી સરકાર અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દાનહ અને દમણ-દીવમાં હાંસિયામાં બેઠેલા લોકોમાં શિક્ષણ-સરકારની કલ્‍યાણકારી યોજનાના માધ્‍યમથી તેમની ચેતનાને ઢંઢોળવાનું કરેલું નેક કામ નરેન્‍દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી...
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશ

નાની દમણના દરિયા કિનારે ભવ્‍ય સમુદ્ર નારાયણ ભગવાનનું મંદિર નિર્માણ પામશેઃ શનિવારે યોજાયેલ શિલાન્‍યાસ વિધિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10 શનિવારે નાની દમણના દરિયા કિનારે સમુદ્ર નારાયણ ભગવાનના મંદિરનો શિલાન્‍યાસ કરવામાં આવ્‍યો હતો. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ...
Breaking Newsતંત્રી લેખદેશસેલવાસ

દાનહમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી પડયોઃ મધુબન ડેમમાંથી 21327 ક્‍યુસેક પાણી છોડાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 દાદરા નગર હવેલીમાં અનરાધાર પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો છે. મધુબન ડેમમાં પાણીની આવક વધતા દમણગંગા નદીમાં 21હજાર ક્‍યુસેકથી...
Breaking Newsતંત્રી લેખદમણદેશ

દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવના વર્ષ દરમિયાન દેશના સર્વોચ્‍ચ પદ ઉપરઆદિવાસી રાષ્‍ટ્રપતિની પસંદગી કરવા બદલ પ્રધાનમંત્રી અને એનડીએનો માનેલો આભાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04 દમણવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા આજે આયોજીત વિશેષ ગ્રામસભામાં એનડીએ દ્વારા રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુની કરવામાં...
Breaking Newsગુજરાતતંત્રી લેખવલસાડવાપી

આજે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં આદિજાતિ મંત્રીની ઉપસ્‍થિતિમાં ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.29 વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ હોલ ખાતે આજે તા. 30 જૂને સવારે 11 કલાકે રાજ્‍યના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક...
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદમણ

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના 70 મહિના પૂર્ણઃ સંઘપ્રદેશના આવેલા સારા દિવસો

vartmanpravah
દાનહ અને દમણ-દીવ પ્રધાન મંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ઋણી રહેશેઃ પ્રદેશના સામાન્‍ય લોકોને પોતાના વિકાસ માટે ઉભી થયેલી તક દમણ-દીવમાં કુલ 16 અને દાનહમાં કુલ 17...
Breaking Newsતંત્રી લેખદમણદીવસેલવાસ

હવે સંઘપ્રદેશના અધિકારીઓના વર્ક કલ્‍ચરમાં પણ આવેલું પરિવર્તનઃ ઉચ્‍ચથી માંડી નિમ્‍ન કક્ષાના સુધીના અધિકારીઓ ફિલ્‍ડમાં જતા થયા છે

vartmanpravah
ભૂતકાળમાં એકાદ સારા અપવાદને બાદ કરતા તમામ પ્રશાસકો પોતાની એ.સી.ચેમ્‍બરમાં બેસીને જ પ્રદેશનો વહીવટ સંભાળતા હતા, પરંતુ પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ આવેલું પરિવર્તન...