વલસાડ મણીરત્ન હાઉસમાં ઓછા કેરેટના ઘરેણા પધરાવી નવુ સોનું લઈ જનાર ટોળકીના 6 ઝડપાયા
સુરત ઉત્તરાણ પો.સ્ટે.થી ફોન આવતા મામલો પ્રકાશમાં આવ્યો : 2.39 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાયેલ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: વલસાડ મણીરત્ન હાઉસમાં રાજકોટના ગ્રાહકે...

