મનરેગા હેઠળ બાયોગેસપ્લાન્ટની સ્થાપના માટે રસ ધરાવતા અને લાયકાત લાભાર્થીઓ પાસેથી ટૂંક સમયમાં અરજીઓ સ્વીકારાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી...
આટિયાવાડ પોલીસ આઉટ પોસ્ટના કર્તાહર્તાઓએ ગત તા.2 એપ્રિલના રોજ થયેલી એક ફરિયાદમાં અપનાવેલા ટાઢા વલણથી આરોપીઓને વધુ ગુનો કરવા મળેલી તક (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...
11 નવદંપતિઓએ પાડેલા પ્રભુતામાં પગલાં: આદિવાસી વાદ્ય અને ઢોલ નગારાના સૂરો સાથે ફરેલા સપ્તપદીના ફેરા સાંસદ લાલુભાઈ પટેલે દરેક સમાજને સમૂહલગ્ન કરવા પ્રેરિત કરવા કરેલું...
1559માં ગુજરાતના સુલ્તાનથી જીતીને પોર્ટુગીઝોએ દમણ ઉપર મેળવેલા કબજાને કારણે અંગ્રેજ સરકાર પાસે રેલવે સ્ટેશનનું નામ દાદરા નગર હવેલીની જગ્યાએ દમણ રોડ રખાવવા પેરવી કરી...