સંઘપ્રદેશના ઈતિહાસમાં જોડાયેલો પ્રેરણાદાયી અધ્યાયઃ દાનહના આદિવાસી નેતા સ્વ. ભીખુભાઈ ભીમરાની બે જોડિયા દિકરીઓએ લંડનની સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી મેળવેલી માસ્ટર્સની ડીગ્રી
ભૂતકાળમાં લંડનની સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલીટિકલ સાયન્સમાં વિશ્વ વિભૂતિ ડો. બાબાસાહેબ આંબેડકરે અભ્યાસ કર્યો હતો, ત્યારે આજે દાનહના ભીમરાની દિકરીઓને પણ મળેલી અણમોલ તક...

