Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsસેલવાસ

નરોલીથી મળેલ સિકયુરિટી સુપરવાઇઝરના હત્‍યારાની પોલીસે કરી ધરપકડ

vartmanpravah
પરિવારજનોએ એકથી વધુ હત્‍યારાઓ હોવાની શંકા વ્‍યક્‍ત કરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 દાદરા નગર હવેલીના નરોલી ગામેથી મળેલ સિકયુરિટી સુપરવાઈઝરનો હત્‍યારાની ધરપકડ નરોલી...
સેલવાસ

દાનહમાં કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21 દાનહમાં કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘ દાદરા નગર હવેલી દ્વારા કર્ણાટક રાજયોત્‍સવ નિમિતે ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીના સહયોગ...
સેલવાસ

સ્‍વચ્‍છતા સર્વેક્ષણ2021માં સેલવાસ શહેર 84 રેન્‍ક પરથી 66માં રેન્‍ક પર

vartmanpravah
202રમાં પણ સેલવાસ શહેરને સ્‍વચ્‍છ અને સુંદર બનાવી રાખવા માટે સાથ આપવા શહેરવાસીઓને કરાયેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21 દાદરા નગર હવેલી અને...
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

vartmanpravah
વાતાવરણમાં બદલાવને કારણે રોગચાળો વધવાની સંભાવના : દોઢ ઇંચ વરસાદ પડયો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 દાદરા નગર હવેલીમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે...
Breaking Newsસેલવાસ

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી તેમજ હાલમાં પ્રદેશમાં એકપણ કેસ પોઝિટીવ નથી. અત્‍યાર સુધીમાં 5916 કેસ રીકવર...
Breaking Newsદેશસેલવાસ

શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની વિચારધારાને સાથે રાખી દાનહના ઉજ્જવળ ભવિષ્‍યનો અભિનવ ડેલકરે વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

vartmanpravah
શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની 9મી પુણ્‍યતિથિ નિમિત્તે પ્રદેશ કાર્યાલય ટોકરખાડા ખાતે શિવસેના પ્રમુખ અભિનવ ડેલકર અને સાંસદ કલાબેન ડેલકરની ઉપસ્‍થિતિમાં યોજયો શ્રદ્ધાંજલિ કાર્યકમ (વર્તમાન...
સેલવાસ

દાનહ સાયલી ગામે આંગણવાડી કાર્યકર્તાઓ માટે ભેટ અને શાળાના વિદ્યાર્થીઓ માટે માસ્‍ક અને હેન્‍ડ સેનિટાઇઝર્સનું વિતરણ કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.17 બાલમેર લોરી એન્‍ડ કો લીના સીએસઆર પ્રવળત્તિ અંતર્ગત સ્‍વદીપ સંસ્‍થા દ્વારા સેલવાસ ખાતે સાયલી અને ખડૉલી ગામોમાં આવેલ આંગણવાડી અને...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અને સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામિણ) યોજના 31મી ડિસે.સુધી પૂર્ણ કરવા પ્રશાસનની કવાયત

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ગરીબોના આર્થિક ઉત્‍થાન અને છેવાડેના લોકોને બેઠા કરવાની નીતિના ભાગરૂપે તમામ યોજના સમયમર્યાદામાં પૂર્ણ કરવા આપેલા દિશા-નિર્દેશ જિલ્લા કલેક્‍ટર ડો. રાકેશ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પોર્ટુગીઝ શાસન સામે સૌપ્રથમ અવાજ ઉઠાવનાર દાનહમાં આદિવાસી મહિલા જતરૂબેન ધુમની 27મી પુણ્‍યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.16 દાદરા અને નગર હવેલી પોર્ટુગીઝ શાસન સામે સૌપ્રથમ અવાજ ઉઠાવનાર આદિવાસી મહિલા જતરુબેન ધૂમની 27મી પુણ્‍યતિથિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં...
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સેલવાસ કિલવલી નાકા સર્કલ પાસે બિરસા મુંડા જન્‍મોત્‍સવ ઉજવાયો

vartmanpravah
કિલવણી નાકા સર્કલને જનનાયક બિરસા મુંડા ચોક જાહેર કરવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને કરાયેલી દરખાસ્‍ત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 આજે ‘આદિવાસી એકતા પરિષદ’ના નેજા...