ઝેરમુક્ત ખાતઓ, તંદુરસ્ત રહો – વલસાડ જિલ્લો પ્રાકૃતિક ખેતીની રાહ પર : 18449 ખેડૂતો ઝેરયુક્ત ખેતી છોડી પ્રાકળતિક ખેતી તરફ વળ્યા
જિલ્લાની19277 એકર જમીનમાં પ્રાકળતિક ખેતી કરી લોકોને ઝેરમુક્ત ધાન્ય આપવાનું પુણ્ય કાર્ય કરી રહ્યા છે ધરતીપુત્રો વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટની પ્રસંશનીય કામગીરી, 92326 ખેડૂતો સુધી...

