સેલવાસની ગુરુદેવ સોસાયટીમાં કોઈક વ્યક્તિએ ઝેરયુક્ત ખોરાક ખવડાવતા પાંચ ગલુડિયાંના થયેલા મોત
સોસાયટીની મહિલાઓના વોટ્સએપ ગ્રુપમાં કૂતરાઓને ઝેર આપી મારી નાખ્યા હોવાનો મેસેજ ફરતા ચકચારઃ ખબર વાયુવેગે પ્રસરી જતાં ફટાફટ મેસેજો ડીલીટ કરાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

