વાપી જેસીઆઈ 2025 ના પ્રમુખ ચંદ્રેશ પુરોહિત અને ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: આજરોજ જેસીઆઈ ઓર્ગનાઈઝેશન દ્વારા વર્ષ 2025 માટે નવા નિમાયેલા 32માં પ્રમુખનો સ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં...

