વિશ્વ પ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ વ્યાસની મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના પટાંગણમાં આયોજીત શિવ કથાએ લોકોમાં જગાવેલો દિવ્ય ભાવ
શનિવારે શિવ કથાને અપાયેલો વિરામઃ મહાપ્રસાદનો સેંકડો ભાવિક ભક્તોએ લીધેલો લાભ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.21: મોટી દમણના મગરવાડા ખાતે ભીમ તળાવની તળેટી ઉપર...

