સાંસદ તરીકે ડાહ્યાભાઈ પટેલની હાક અને ધાક હોવા છતાં સોમનાથના ઈશ્વરભાઈ પટેલ અને તે સમયના આર.ટી.ઓ. કિરીટ વાજા તથા અન્ય અધિકારીઓએ પણ ખુલ્લેઆમ ભાજપનું કર્યું...
28મી ઓગસ્ટ, 2003ની ગોઝારી પુલ દુર્ઘટના પણ ડાહ્યાભાઈ પટેલના સાંસદ કાળમાં જ બની હતી અને નવા પુલનું ખાતમુહૂર્ત પણ નંખાયું હતું સાંસદ તરીકે ચૂંટાયાના માંડ...
સાંસદ તરીકે ડાહ્યાભાઈ પટેલના આગમન બાદ દમણ-દીવની રાજનીતિએ પણ લીધેલી આગવી કરવટ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23 : 1998માં પણ કોઈ એક પક્ષને બહુમતિ...