શસ્રો એકત્ર કરવાં, તે વાપરતાં શીખવું તથા ઉપલબ્ધિના સ્થાનથી દાદરા નગર હવેલી સુધી પહોંચાડવાં એ અત્યંત મહત્ત્વનું અને જોખમી કામ હતું
(…ગતાંકથી ચાલુ) દાદરા નગર હવેલી સંગ્રામના નિર્ણયની સાથે જ તે કોના નામથી કરવો એની ચર્ચા આ બેઠકમાં થઈ. આ બેઠકમાં ભાગ લઈ રહેલા વિશ્વનાથ લવંદે...