વાપી ખાતે જિલ્લા કક્ષાનો ૭૪ મો વન મહોત્સવ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો
કાર્બન ઉત્સર્જનને કારણે થતુ વાયુ પરિવર્તન માનવજાત માટે ખતરારૂપ હોવાથી વર્ષ ૨૦૭૦ સુધીમાં ઝીરો કાર્બનની દિશામાં પ્રયાણઃ મંત્રી કનુભાઈ દેસાઈ વિન્ડ પાવર ક્ષેત્રે ૧૦ હજાર...

